GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?

ન્યુક્લિયર વિખંડન
કોસ્મિક
સુપરનોવા
ન્યુક્લિયર સંલયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP