GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે ક્યા સ્થળે નવી ‘કાઉસેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો ?

મોરબી
પોરબંદર
અમરેલી
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) સ્વતંત્રતા અખબાર
(b) ડુંગળી ચોર
(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ
(d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(1) ઇમામ સાહેબ
(2) ઈચ્છારામ દેસાઈ
(3) શ્યામજી કૃષ્ણ વર્મા
(4) મોહનલાલ પંડ્યા

a-4, d-3, c-2, b-1
a-3, b-1, d-2, c-4
b-4, c-1, a-3, d-2
c-1, a-2, d-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

સંગીતરત્ન
પદ્મવિભૂષણ
પદ્મભૂષણ
પદ્મશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?

સુપરનોવા
ન્યુક્લિયર સંલયન
કોસ્મિક
ન્યુક્લિયર વિખંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો.

સ્વામી આનંદ
રમણભાઈ નીલકંઠ
આનંદશંકર ધ્રુવ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP