GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

યુગભૂષણસુરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
ધર્મસાગરસુરીશ્વરજી મ.સા.
વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો
ભારતનાં એટર્ની જનરલ
રાજ્યના રાજ્યપાલો
રાજ્યના ચીફ સેક્રેટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ?

પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ.
10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ
10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP