GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાજ્યપાલ
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
વિધાનસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ?
‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’

વ્યતિરેક
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
મોહનદાસ ગાંધી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP