GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો.

સ્વામી આનંદ
આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ”
(b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા
(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર
(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર
(1) નિલ્સ બોહર
(2) ડૉ. સી. વી. રામન
(3) કાર્લ લિનિયસ
(4) મેન્ડેલિફ

b-2, a-1, d-3, c-4
d-1, b-3, c-2, a-4
c-3, d-4, a-1, b-2
a-2, b-3, d-1, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડી અદાલતના ન્યાયમૂર્તિ
પ્રધાનમંત્રી
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ?

બી.આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
ક.મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP