Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત સરકારશ્રીના “સ્વાવલંબન અભિયાન" અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?

ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે
અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે
ગોદામ બનાવવા માટે
કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

ઉમાશંકર જોષી
કવિ નર્મદ
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

બાબાસાહેબ આંબેડકર
જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
લક્ષ્મીમલ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ?

સન્યાસ આશ્રમ
કોચરબ આશ્રમ
ગાંધી આશ્રમ
શિવાનંદ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP