ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

રમણભાઈ નીલકંઠ
રમણલાલ વ. દેસાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

જલન માતરી
મોહમ્મદ માંકડ
અબ્દુલગની દહીંવાલા
જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો.

નાગેન્દ્ર વિજય
વિયજયગુપ્ત મૌર્ય
ભારદ્વાજ વિજય
હર્ષલ પુષ્કર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો.
a. ત્રૈમાસિક સામયિક
b. સ્વાધ્યાય સામયિક
c. વિદ્યા સામયિક
d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા
ii. ગુજરાતી સાહિત્ય પરિષદ
iii. ગુજરાત યુનિવર્સિટી
iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર

a-iv, b-iii, c-i, d-ii
a-i, b-ii, c-iii, d-iv
a-i, b-iv, c-iii, d-ii
a-ii, b-iv, c-i, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP