ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ભારેલો અગ્નિ ઝંઝાવાત ગ્રામલક્ષ્મી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ઝંઝાવાત ગ્રામલક્ષ્મી દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. ઈડર સુરત ધ્રાંગધ્રા મોરબી ઈડર સુરત ધ્રાંગધ્રા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંડની પેટીમાં પારસ છે પડ્યો. - આ કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? પ્રવાસગ્રંથ જીવનચરિત્ર નવલકથા નિબંધ પ્રવાસગ્રંથ જીવનચરિત્ર નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ દીપનિર્વાણ તુલસી ક્યારો ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ દીપનિર્વાણ તુલસી ક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP