ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? જયંત પાઠક ક.મા.મુનશી ચંદ્રવદન મહેતા મકરંદ દવે જયંત પાઠક ક.મા.મુનશી ચંદ્રવદન મહેતા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? મકરંદ દવે ગંગાસતી નરસિંહ મહેતા મીરાં મકરંદ દવે ગંગાસતી નરસિંહ મહેતા મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP