ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ મણિલાલ દ્વિવેદી રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી શ્રી પ્રિયકાન્ત પરીખનું તખલ્લુસ કયું છે ? સહેની સારસ્વત જયભિખ્ખુ કલાનિધિ સહેની સારસ્વત જયભિખ્ખુ કલાનિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સચિત્ર પોથીની પટ્ટીકાં પર ચિતારાઓ દ્વારા થયેલું ચિત્રણ શું કહેવાય ? કામાંગારી ચિત્રો પાટલી ચિત્રો ચોપાટડી ધરાબંધી ચિત્રો કામાંગારી ચિત્રો પાટલી ચિત્રો ચોપાટડી ધરાબંધી ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? પશ્ર્ચિમ મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ નીલકંઠ દલપતરામ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ નીલકંઠ દલપતરામ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP