ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? શામળ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અનુભૂતિ' કાવ્યના કવિ કોણ છે ? જયંત પાઠક સુરેશ દલાલ સુરેશ જોશી જયંતિ દલાલ જયંત પાઠક સુરેશ દલાલ સુરેશ જોશી જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP