ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ? વી.વી.ગીરી સર્વપલ્લી રાધાકૃષ્ણન ઝાકીર હુસૈન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી સર્વપલ્લી રાધાકૃષ્ણન ઝાકીર હુસૈન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રમાં શર્યાતો અને દક્ષિણમાં રેવા કાંઠે ભૃગકચ્છમાં ___ વસ્યા હતા. પુલિંદ યાદવો કણબી ભાર્ગવો પુલિંદ યાદવો કણબી ભાર્ગવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી સુરત ડાંગ વલસાડ નવસારી સુરત ડાંગ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. આપેલ તમામ ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. આપેલ તમામ ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP