સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

સરોજિની નાયડુ
રાજેન્દ્ર પ્રસાદ
જયપ્રકાશ નારાયણ
આચાર્ય જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

ફરજિયાત
અનુકૂળતા અનુસાર
અનિશ્ચિત
મરજિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP