ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? તખ્તસિંહજી ભાવસિંહજી- II કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I તખ્તસિંહજી ભાવસિંહજી- II કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? તરણેતરનો મેળો વૌઠાનો મેળો ભવનાથનો મેળો ચિત્રવિચિત્રનો મેળો તરણેતરનો મેળો વૌઠાનો મેળો ભવનાથનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? નવાનગર જુનાગઢ પાલનપુર બાલાસિનોર નવાનગર જુનાગઢ પાલનપુર બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? કુમારપાળ કર્ણદેવ દુર્લભરાજ ચામુડરાજ કુમારપાળ કર્ણદેવ દુર્લભરાજ ચામુડરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ? ચોટીલા વલભી જૂનાગઢ દ્વારકા ચોટીલા વલભી જૂનાગઢ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? અજળપાળ ભીમદેવ બીજો વિસલદેવ ત્રિભુવનપાળ અજળપાળ ભીમદેવ બીજો વિસલદેવ ત્રિભુવનપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP