ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

ભાવસિંહજી- II
તખ્તસિંહજી
કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી- I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

મુહમ્મદશાહ પ્રથમ
મુઝફ્ફરશાહ પ્રથમ
અહમદશાહ પ્રથમ
કુત્બુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

અસફખાન
ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
નીઝામુદ્દીન અહમદ
મુનીમખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

સિદ્ધરાજ સોલંકી
ભીમદેવ પ્રથમ
કર્ણદેવ સોલંકી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.
2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.
3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.
4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

3, 1, 2
2, 1, 4
4, 3, 2
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP