ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

કૃષ્ણકુમારસિંહજી
તખ્તસિંહજી
ભાવસિંહજી- II
ભાવસિંહજી- I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ?

મણિલાલ દોશી
મહાત્મા ગાંધી
શામળદાસ ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ?

ગ્રેફાઈટ
વુલેસ્ટોનાઈટ
બેન્ટોનાઈટ
કેલ્સાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ?

પૂર્વ સમુદ્રની રાણી
સ્વર્ણભૂમિ
પૂર્વનું સ્વર્ગ
પૂર્વનું બારું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

બાલ ગંગાધર તિલક
ગાંધીજી
રાજ નારાયણ બોઝ
પંડિત દીનદયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
ઇન્દુલાલ યાજ્ઞિક
મોહનદાસ ગાંધી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP