ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા. આર્યસમાજ પ્રાર્થના સમાજ ભારત ધર્મ મહામંડળ બ્રહ્મોસમાજ આર્યસમાજ પ્રાર્થના સમાજ ભારત ધર્મ મહામંડળ બ્રહ્મોસમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? પાવાગઢ વડનગર અમદાવાદ સિદ્ધપુર પાવાગઢ વડનગર અમદાવાદ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? આત્મ કુંડ ધીરજ કુંડ સૂરત કુંડ દામોદાર કુંડ આત્મ કુંડ ધીરજ કુંડ સૂરત કુંડ દામોદાર કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ તેજપાલ ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP