ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

પ્રાર્થના સમાજ
આર્યસમાજ
ભારત ધર્મ મહામંડળ
બ્રહ્મોસમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ?

ગુલામ
સૂફી સંત
સુલ્તાન ન્યાયાધીશ
ગુજરાતના સુલ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

મહાદેવભાઈ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. તોરલની સમાધિ
b. અમરબાઈની સમાધિ
c. સીતા માતાની સમાધિ
d. મોંઘીબાની સમાધિ
i. પરબ વાવડી
ii. શિહોર
iii. અંજાર
iv. પીપાવાવ

b-i, a-ii, d-iii, c-iv
b-i, d-ii, a-iii, c-iv
c-i, b-ii, a-iii, d-iv
c-i, a-ii, d-iii, b-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP