સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબોહવા
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબરૂ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ખટકર્મ
સમાસ
બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો.
સમાસ
નીચેનામાંથી દ્વન્દ્વ સમાસનું કયું ઉદાહરણ સાચું નથી ?
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.