સામાન્ય જ્ઞાન (GK)
ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો.

ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે
આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું
નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન
દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

યોગયાત્રા
બ્રહ્મકૂટ સિદ્ધાંત
બૃહતજાતક
બૃહતસંહિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP