સમાસ
'દાણોપાણી' સમાસનો પ્રકાર જણાવો.
સમાસ
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ?
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ કયું છે ?
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?
સમાસ
નીચેના શબ્દોમાંથી સમાસ ઓળખાવો.