ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? નારાયણ ગુરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ઠક્કરબાપા નારાયણ ગુરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તેરાપંથના સ્થાપકનું નામ જણાવો ? ભીખાનંદ જગજીવનદાસ રામચરણ આચાર્ય ભિક્ષુ ભીખાનંદ જગજીવનદાસ રામચરણ આચાર્ય ભિક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? નરેન્દ્ર ભાઈ મોદી હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી નરેન્દ્ર ભાઈ મોદી હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 25 મે, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP