ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? વડનગર સોમનાથ શામળાજી તળાજા વડનગર સોમનાથ શામળાજી તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? ગાંધીજી પંડિત દીનદયાળ બાલ ગંગાધર તિલક રાજ નારાયણ બોઝ ગાંધીજી પંડિત દીનદયાળ બાલ ગંગાધર તિલક રાજ નારાયણ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? ઉવારસદ ધર્મજ બારડોલી કરમસદ ઉવારસદ ધર્મજ બારડોલી કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? ગિરનાર તારંગા શેત્રુંજય પાલિતાણા ગિરનાર તારંગા શેત્રુંજય પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ? અશોકનો સોપરાનો શિલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ કલિંગ શિલાલેખ અશોકનો સોપરાનો શિલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ કલિંગ શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP