સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કાવ્યકલ્પલતા
કથારત્નાકર
વિવેકકલિકા
ધર્માભ્યુદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

સરદાર પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)

માત્ર ૧
માત્ર ૨
માત્ર ૧,૨
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

શ્રી બાળાસાહેબ દેવરસ
પૂજ્ય ગુરુજી
શ્રી રાજ્જુભૈયા
પૂજ્ય ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP