સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

ધર્માભ્યુદય
કથારત્નાકર
કાવ્યકલ્પલતા
વિવેકકલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

નાસર
ગોર્બાચોવ
માર્શલ ટીટો
જહોન કેનેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો
સૈનિકનું સ્વરૂપ
જાહેર નોકરનું સ્વરૂપ
રબારીનો વેશ ધારણ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?

રવિશંકર રાવળ
એમ.એફ. હુસેન
સતીશ ગુજરાલ
મૃણાલ સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP