સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે.
સામાન્ય જ્ઞાન (GK)
પાક ઉત્પાદન ખર્ચમાં ખેડ કાર્યોનો ખર્ચ કેટલો હોય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.