સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? ધર્માભ્યુદય કથારત્નાકર કાવ્યકલ્પલતા વિવેકકલિકા ધર્માભ્યુદય કથારત્નાકર કાવ્યકલ્પલતા વિવેકકલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? નાસર ગોર્બાચોવ માર્શલ ટીટો જહોન કેનેડી નાસર ગોર્બાચોવ માર્શલ ટીટો જહોન કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ? ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ જાહેર નોકરનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ જાહેર નોકરનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ? રવિશંકર રાવળ એમ.એફ. હુસેન સતીશ ગુજરાલ મૃણાલ સેન રવિશંકર રાવળ એમ.એફ. હુસેન સતીશ ગુજરાલ મૃણાલ સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1996 તા. 1-1-1998 તા. 1-1-1995 તા. 1-1-1994 તા. 1-1-1996 તા. 1-1-1998 તા. 1-1-1995 તા. 1-1-1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ નદી ટ્રાન્સ હિમાલયન નદી નથી ? સતલજ બ્રહ્મપુત્રા રાવી સિંધુ સતલજ બ્રહ્મપુત્રા રાવી સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP