સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

વિવેકકલિકા
ધર્માભ્યુદય
કથારત્નાકર
કાવ્યકલ્પલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
પ્રભાવક ચરિત - કવિ સુભટ
નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ન્યુ ડેવલોપમેન્ટ બેન્કનું વડુમથક ક્યા આવેલું છે ?

ટોક્યો, જાપાન
ઢાકા, બાંગ્લાદેશ
શાંઘાઈ, ચીન
નવી દિલ્હી, ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP