સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? વિવેકકલિકા ધર્માભ્યુદય કથારત્નાકર કાવ્યકલ્પલતા વિવેકકલિકા ધર્માભ્યુદય કથારત્નાકર કાવ્યકલ્પલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'એભલ મંડપ' નામ ની ગુફા ક્યાં આવેલી છે ? રાજકોટ લખપત વિરપુર તળાજા રાજકોટ લખપત વિરપુર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એલીસા એચ.આઇ.વી સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી એલીસા એચ.આઇ.વી સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ન્યુ ડેવલોપમેન્ટ બેન્કનું વડુમથક ક્યા આવેલું છે ? ટોક્યો, જાપાન ઢાકા, બાંગ્લાદેશ શાંઘાઈ, ચીન નવી દિલ્હી, ભારત ટોક્યો, જાપાન ઢાકા, બાંગ્લાદેશ શાંઘાઈ, ચીન નવી દિલ્હી, ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એપ્રિલ 2015થી નવા નિયમ પ્રમાણે રેલ્વે રિઝર્વેશન ટિકિટ કેટલા દિવસ પહેલા મળી શકે છે ? 120 60 90 30 120 60 90 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP