GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક કોને કહેવામાં આવે છે ?

લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ કેનિંગ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
પટ્ટાભી સીતા રમૈયા
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"હમારા રામ ધની હૈ જી, હમારે કયા કમી હૈ જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા ક૨ના૨ ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

પંડિત સુખલાલજી
૨મેશ ઓઝા
મોરારી બાપુ
સીતા ૨ામ મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

મૂળરાજ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
વિસલદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયો બહુંવિહી સમાસની ઉદાહરણ છે ?

દોડાદોડ
હૈયા સગડી
ગુનેગાર
સિમરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP