બાયોલોજી (Biology)
પ્રાણીઓનાં મૃતદેહો, તેના કંકાલ, અશ્મિઓ વગેરેનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે ?

પ્રાણીસંગ્રહાલય
મ્યુઝિયમ
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધમાખીઓની વસાહતમાં કુલ કેટલી કામદાર માખી હોય છે.

30,000 થી 60,000
40,000 થી 50,000
40,000 થી 60,000
30,000 થી 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષકેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
કોષકેન્દ્રીકા
કોષકેન્દ્રપટલ
રંગસૂત્રદ્રવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મેરુદંડી પ્રાણીઓમાં અંત:કંકાલ શેનું બનેલું હોય છે ?

અસ્થિ
કાસ્થિ અથવા અસ્થિ
કાસ્થિ અને અસ્થિ
કાચવત્ કાસ્થિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ શર્કરાયુક્ત મધુરસ દ્વારા,

મધમાખીની લાળગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીના ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP