સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ઝવેરચંદ મેઘાણી
નરસિંહ મહેતા
ખબરદાર
મોહનદાસ કરમચંદ ગાંઘી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

તે રોજ ટોપરૂ ખાય છે
મહારાજ હસે છે
ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
ધોની ક્રિકેટ રમાડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ?

સરોદ
વાયોલિન
બંસરી
તબલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

સોલંકી - પાટણ
મૈત્રક - વલભી
ચાવડા - દ્વારવતી
ગુપ્ત - ગિરિનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
આપેલ માંથી કોઇ નહીં
લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP