સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? નરસિંહ મહેતા ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી ઝવેરચંદ મેઘાણી નરસિંહ મહેતા ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. કૈવલ્ય જીન રત્ન નિર્વાણ કૈવલ્ય જીન રત્ન નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા વર્ષે મુંબઈમાં વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે શરૂ કરાઈ હતી ? 1925 1938 1948 1941 1925 1938 1948 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) LANDSCAPE શબ્દમાંથી કયો શબ્દ બને છે ? CENTRE DANCE CAST PAGE CENTRE DANCE CAST PAGE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "અભયઘાટ" કોની સમાધિ છે ? મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ? બોટાદકર મેઘાણી કલાપી પ્રેમાનંદ બોટાદકર મેઘાણી કલાપી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP