સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ? ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય ગુલામ વંશ મરાઠા સામ્રાજ્ય ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય ગુલામ વંશ મરાઠા સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધપૂડાની આડપેદાશ કઈ છે ? મીણ શર્કરા ગ્રીઝ વિટામિન મીણ શર્કરા ગ્રીઝ વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો કાયર ભયભીત નિર્ભય ડરપોક કાયર ભયભીત નિર્ભય ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીની નોંધણી માટે કેટલા પ્રયોજકો આવશ્યક છે ? 25 12 15 10 25 12 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ? 2014 2012 2017 2015 2014 2012 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP