સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી ખબરદાર મોહનદાસ કરમચંદ ગાંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. "મુખ મરકાવે માવલડી" અનન્વય વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય શાસ્ત્રીય સંગીતનો કયો રાગ મધ્યરાત્રીએ ગવાય છે ? માલકૌશ રામકહ લલિત ભીમપલાસી માલકૌશ રામકહ લલિત ભીમપલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ? પ્રકરણ 12 પ્રકરણ 17 પ્રકરણ 8 પ્રકરણ 11 પ્રકરણ 12 પ્રકરણ 17 પ્રકરણ 8 પ્રકરણ 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ? સંજાણ ઉંદવાડા નારગોલ નવસારી સંજાણ ઉંદવાડા નારગોલ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા વર્ષે મુંબઈમાં વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે શરૂ કરાઈ હતી ? 1925 1941 1948 1938 1925 1941 1948 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP