સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ખબરદાર
મોહનદાસ કરમચંદ ગાંઘી
ઝવેરચંદ મેઘાણી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો પાક લોહ (Fe)તત્વની ઊણપમાં સૌથી વધુ સંવેદનશીલતા ધરાવે છે ?

મકાઈ
મગફળી
આ બધા જ
જુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
POW એટલે શું ?

આમાંનું કંઈ જ નહીં
પ્રિઝનર ઓફ વોર
પાવર ઓફ વોર્ડ
પેન્શન ઑફ વોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ
મુંડા વિદ્રોહ- ગુજરાત
ખૌડ આંદોલન-ઓડિશા
ખાસી વિદ્રોહ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

પન્નાલાલ પટેલ
રાવજી પટેલ
મણિશંકર ભટ્ટ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP