સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

મોહનદાસ કરમચંદ ગાંઘી
ઝવેરચંદ મેઘાણી
ખબરદાર
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા તરંગો સૌથી વધુ ઊર્જા ધરાવે છે ?

ગામા કિરણો
ક્ષ કિરણો
બીટા કિરણો
આલ્ફા કિરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો.

વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ
વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર
રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP