ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં.

સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા.
સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા.
એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાં નીપાતનો પ્રયોગ ન થયો હોય તે વાક્યરચના જણાવો.

કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો
તમે આવ્યા તે સારું જ કર્યું
એ અંતે પાસ તો થયો.
હું પણ એણી સાથે જ ભણ્યો છું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP