ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાક્ય જણાવો.

મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને !
ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા
ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે
એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP