ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"નાકની દાંડી સામે આંખો રાખવી" - તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ?

સામે મોંએ જવું
પ્રમાણિક રહેવું
સીધો કે ધોરી માર્ગ
સીધે રસ્તે જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP