GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ?

અનુચ્છેદ 79
અનુચ્છેદ 78
અનુચ્છેદ 76
અનુચ્છેદ 77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજા રામમોહન રાય ફાઉન્ડેશનની સ્થાપના તેમના કેટલામાં જન્મદિને કરવામાં આવી હતી ?

100 મા
150 મા
180 મા
200 મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલામાંથી બંધારણના કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ સુધીમાં રાજ્ય વિધાન મંડળની જોગવાઇ નો ઉલ્લેખ છે ?

166 થી 212
167 થી 212
166 થી 214
168 થી 212

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP