GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ?

અનુચ્છેદ 78
અનુચ્છેદ 79
અનુચ્છેદ 76
અનુચ્છેદ 77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
નાણાં મંત્રાલય
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
સિકયુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લચીલું બંધારણ છે ?

બ્રિટન
ફ્રાન્સ
અમેરિકા
ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" તરીકે ઓળખાવી છે ?

એલ એમ સિંઘવી સમિતિ
અશોક મહેતા સમિતિ
પી કે થુંગન સમિતિ
જી.વી.કે રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલ વિકલ્પમાંથી કોનો જન્મ ભાવનગરમાં થયેલ નથી ?

કુમારપાળ દેસાઈ
સોમલાલ શાહ
ખોડીદાસ પરમાર
રસિકલાલ ભોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP