સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

30 જાન્યુઆરી
15 ડિસેમ્બર
31 ઓક્ટોબર
27 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

આકાશમાં શનિ
સપ્તર્ષિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ
હોકાયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

કવિશિક્ષા
રેવંતગિરિ રાસુ
સપ્તક્ષેત્ર રાસુ
માતૃકાચઉપઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?

ગ્રામ પંચાયત સભ્ય
સરપંચ
મામલતદાર
તલાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP