સામાન્ય વિજ્ઞાન (General Science) એક દોડવીર 25 મીટર ત્રિજયાના એક વર્તુળાકાર પથ પર જ્યારે એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થળાંતર કર્યું કહેવાય ? 157 મી 25 મી 0 50 મી 157 મી 25 મી 0 50 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. શર્કરા ઈન્સ્યુલિન કેલ્શિયમ વિટામિન શર્કરા ઈન્સ્યુલિન કેલ્શિયમ વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? બેરોમીટર ગેલવેનોમીટર થર્મોમીટર લેક્ટોમીટર બેરોમીટર ગેલવેનોમીટર થર્મોમીટર લેક્ટોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ગોઈટર સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ગોઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કિમોથેરાપી' કયા રોગની સારવારમાં ઉપયોગમાં લેવાય છે ? કેન્સર હાર્ટ એટેક સીરોસિસ ઓફ લિવર એઈડ્ઝ કેન્સર હાર્ટ એટેક સીરોસિસ ઓફ લિવર એઈડ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉર્જા પ્રધાન કરતા આહાર જૂથ નીચેના પૈકી કયા છે ? ખાંડ / ગોળ આપેલ તમામ ઘી / તેલ અનાજ અને કંદમૂળ ખાંડ / ગોળ આપેલ તમામ ઘી / તેલ અનાજ અને કંદમૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP