Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

એમીટર
ડાયનેમોમીટર
ગેલ્વેનોમીટર
બેરોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોકપાલ’ શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

નાથપાઈ
હરિલાલ જે. કનિયા
એલ. એમ. સંઘવી
ગજેન્દ્ર ગડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

લાભશંકર ઠાકર
ગૌરીશંકર જોષી
સુરેશ જોષી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે.

અનિશ્ચિત
સ્વવાચક
સાપેક્ષ
પુરુષવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP