સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ? ₹ 3,20,000 ₹ 2,00,000 ₹ 3,00,000 ₹ 2,40,000 ₹ 3,20,000 ₹ 2,00,000 ₹ 3,00,000 ₹ 2,40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડમેળમાં લખાય છે. ફક્ત રોકડ જાવક માલનું રોકડ અને ઉધાર વેચાણ આપેલ પૈકી એક પણ નહીં બધી જ રોકડ આવક અને જાવક ફક્ત રોકડ જાવક માલનું રોકડ અને ઉધાર વેચાણ આપેલ પૈકી એક પણ નહીં બધી જ રોકડ આવક અને જાવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ? ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલિકી ગુણોત્તર એ નીચે પૈકી કયો ગુણોત્તર છે ? મિલકત ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર મૂડી માળખાનો ગુણોત્તર મિશ્ર ગુણોત્તર મિલકત ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર મૂડી માળખાનો ગુણોત્તર મિશ્ર ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે. પાઘડી શેરમૂડી વિસર્જન ખર્ચ વેચનાર પાઘડી શેરમૂડી વિસર્જન ખર્ચ વેચનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો શેના પર ગણાય ? સ્થિર મિલકતો ચાલુ મિલકતો પ્રવાહી મિલકતો માલસ્ટોક સ્થિર મિલકતો ચાલુ મિલકતો પ્રવાહી મિલકતો માલસ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP