સામાન્ય જ્ઞાન (GK)
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?

ખ્રિસ્તી
શિખ
પારસી
જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

ક્લોરોફ્લોરોકાર્બન
રોગાર
ડાયક્લોફીનેક
પેરાસીટામોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

બુદ્ધિસાગરસૂરિ
જિનેશ્વરસૂરિ
નરચંદ્રસૂરિ
દેવચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP