છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શિખરિણી
શાર્દૂલવિક્રીડિત
ઝૂલણા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?

મ ર ભ ન ય ય ય
મ સ જ સ ત ત ગા ગા
મ ભ ન ત ત ગા ગા
ય મા તા રા જ ભા ન સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો

શિખરિણી
હરિગીત
શાર્દૂલવિક્રીડિત
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ?

હું માનવી માનવ થાઉ તો ઘણું
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP