છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી

સવૈયા
ચોપાઈ
હરિગીત
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શિખરિણી
મનહર
શાર્દૂલવિક્રીડિત
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ?

'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.'
'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.'
'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.'
'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો.

મંદાક્રાંતા
પૃથ્વી
શિખરિણી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP