છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ? મ ર ભ ન ય ય ય મ સ જ સ ત ત ગા ગા મ ભ ન ત ત ગા ગા ય મા તા રા જ ભા ન સ મ ર ભ ન ય ય ય મ સ જ સ ત ત ગા ગા મ ભ ન ત ત ગા ગા ય મા તા રા જ ભા ન સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો શિખરિણી હરિગીત શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા શિખરિણી હરિગીત શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ? હું માનવી માનવ થાઉ તો ઘણું લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં હું માનવી માનવ થાઉ તો ઘણું લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. ચાર છ આઠ દસ ચાર છ આઠ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP