છંદ
શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ જણાવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવોના ધામના જેવું, હૈયુ જાણે હિમાલય
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો
છંદ
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?