છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનનાં
છંદ
પૃથ્વી છંદમાં ___ અક્ષરો હોય છે.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી
છંદ
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ- પંક્તિમાં કયો છંદ છે તે લખો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.