સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
આપેલ માંથી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ?

કબૂલાત
ઉલટ તપાસ
સરતપાસ
ફેર તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સ્મૃતિ ઈરાની
જયા બચ્ચન
અનિતા દેસાઈ
સુમિત્રા મહાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

પ્રા. નિરંજન દવે
ડૉ. પી. સી. વૈદ્ય
ડૉ.એમ. એન. દેસાઈ
શ્રી વી. આર. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP