છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
એક ઈડરનો વાણીયો, ધૂળો એનું નામ.
છંદ
માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ?
છંદ
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની
ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની
છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.
છંદ
છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે.