છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"તમારા આત્માનો અમર વરણે દીપક ધરો"
છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?
છંદ
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ- પંક્તિમાં કયો છંદ છે તે લખો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનનાં
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ
છંદ
નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ?