બાયોલોજી (Biology) કોને વર્ગીકરણના એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે ? વર્ગ કક્ષા શ્રેણી સૃષ્ટિ વર્ગ કક્ષા શ્રેણી સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? અનુકૂલન ભિન્નતા પ્રજનન મૃત્યુ અનુકૂલન ભિન્નતા પ્રજનન મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બૅક્ટેરિયાનું ભક્ષણ કરતાં સજીવને શું કહે છે ? વાઈરસ વિરોઈડ્સ બૅક્ટેરિયા ફેજ એક પણ નહિ વાઈરસ વિરોઈડ્સ બૅક્ટેરિયા ફેજ એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ? આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોમાં કોષદિવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલ નથી ? આપેલ તમામ મીથેનોઝેન્સ થરમોએસિડોફિલ્સ હેલોફિલ્સ આપેલ તમામ મીથેનોઝેન્સ થરમોએસિડોફિલ્સ હેલોફિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ? પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. સરોવરનું પાણી બરફ બનતું નથી. પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. સરોવરનું પાણી બરફ બનતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP