છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ? 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખો. શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'ના મારે તુજે ભેટ બક્ષિસ ન વા, તારી કૃપા જોઈએ' - આ પંક્તિ કયા છંદની છે ? શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? મનહર શાર્દૂલવિક્રીડિત શિખરિણી ઝૂલણા મનહર શાર્દૂલવિક્રીડિત શિખરિણી ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો હરિગીત વસંતતિલકા શાર્દૂલવિક્રીડિત શિખરિણી હરિગીત વસંતતિલકા શાર્દૂલવિક્રીડિત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? જ સ જ સ ય લ ગા મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા જ સ જ સ ય લ ગા મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP