ભારતની ભૂગોળ (Geography of India)
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ?

નીલગિરી
મલબાર
ભાબર
સાતપુડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?

ગ્રેડેડ બંડિગ
આપેલ પૈકી એક પણ નહીં
બેન્ચ ટેરેસિંગ
કન્ટુર બંડિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP