ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
ગાંધીજી
રાજ નારાયણ બોઝ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ?

આપેલ તમામ
તક્ષશિલા
વિક્રમશીલા
વલભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

સર ચીનુભાઈ બેરોનેટ
શેઠ અંબાલાલ સારાભાઈ
ડાહ્યાભાઈ મહેતા
બેરિસ્ટર જીવનલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP