બાયોલોજી (Biology)
અળસિયું કયા કુળનું પ્રાણી છે ?

બ્લાટીડી
મેગાસ્કોલેસીડી
રાનીડી
એસ્ટરેસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

કોષનું કદ મોટું થાય.
કોષકેન્દ્ર વિભાજન પામે.
તારાકેન્દ્ર બેવડાય.
DNA સ્વયંજનન પામે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.
તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.
તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં અંત્યાવસ્થા આવતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરવામાં આવે તો, તેને શું કહે છે ?

અસમમિતિ
અરીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
CZA ના નિરીક્ષણ હેઠળ કોણ કાર્ય કરે છે ?

પ્રાણીઉદ્યાન
વનસ્પતિ ઉદ્યાન
વનસ્પતિ સંગ્રહાલય
મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ?

દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા
આપેલ તમામ
અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા
વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP