બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે ? 0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ 4 μ અને 3 - 5 μ 1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ 2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ 0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ 4 μ અને 3 - 5 μ 1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ 2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો. કોષકેન્દ્ર વિભાજન પામે. DNA સ્વયંજનન પામે. તારાકેન્દ્ર બેવડાય. કોષનું કદ મોટું થાય. કોષકેન્દ્ર વિભાજન પામે. DNA સ્વયંજનન પામે. તારાકેન્દ્ર બેવડાય. કોષનું કદ મોટું થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાવરણની રચના કેવી રીતે થાય છે ? જાતિઓ ભેગી થઈને જૈનસમાજ ભેગા થઈને નિવસનતંત્ર સંયુક્ત રીતે વસતિઓ ભેગી થઈને જાતિઓ ભેગી થઈને જૈનસમાજ ભેગા થઈને નિવસનતંત્ર સંયુક્ત રીતે વસતિઓ ભેગી થઈને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક સજીવ તેની આજુબાજુ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કાર કેવા સ્વરૂપે હોઈ શકે ? રાસાયણિક દૈહિક જૈવિક આપેલ તમામ રાસાયણિક દૈહિક જૈવિક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ? કણાભસૂત્ર અને લાઇસોઝોમ ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ કણાભસૂત્ર અને હરિતકણ હરિતકણ અને ગોલ્ગીકાય કણાભસૂત્ર અને લાઇસોઝોમ ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ કણાભસૂત્ર અને હરિતકણ હરિતકણ અને ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP