બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલના એકમ પટલની સંકલ્પના કોણે રજૂ કરી ?

નિકોલ્સન
રોબર્ટ્સન
સિંગર
રોબર્ટ હૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિમાં આવેલું મહત્ત્વનું સંયુગ્મી પ્રોટીન કયું ?

આપેલ તમામ
થાઈલેકોઈડ
ક્લોરોફીલ
પેક્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના

પ્રક્રિયાનો શક્તિસ્તર
તેનો ઉભયગુણધર્મ
તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ
તેનું કલિલ સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપ૨ીમાણીય ગોઠવણી એટલે,

પ્રોટીનનું તૃતીય બંધારણ
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ
પ્રોટીનનું દ્વિતીય બંધારણ
પ્રોટીનનું ચતુર્થ બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP