બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ?

અંતઃ જાતીય સંકરણ
બર્હિસંકરણ
આંતરજાતીય સંકરણ
અંતઃસંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ?

કાર્બનિક એનહાઈડ્રેઝ
ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ
નાઈટ્રોજીનેઝ
હાઈડ્રોજીનેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
આપેલ તમામ
કોષની સંખ્યા અડધી થવી.
કોષના કદ અડધા થવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષચક્ર માટે અસત્યવિધાન કયું છે ?

બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમયગાળો
કોષના દ્વિગુણનને પ્રેરે.
કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર
પ્રજનન કોષના ફલનને પ્રેરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP