બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રીકોષમાં શેની ગેરહાજરી હોય છે ?

પટલમય અંગિકા
તારાકેન્દ્ર
કોષકેન્દ્ર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લીલમાં કોષદીવાલ કયાં દ્રવ્યોની બનેલ છે ?

કૅલ્શિયમ કાર્બોનેટ
મેનોસ અને ગેલેક્ટન્સ
આપેલ તમામ
સેલ્યુલોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ?

મધ્યવર્તીતંતુ
સૂક્ષ્મનલિકા
સૂક્ષ્મ તંતુ
સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ?

ફૉરવર્ડ વિકૃતિ
બિંદુવિકૃતિ
રીવર્સ વિકૃતિ
રંગસૂત્રીય વિકૃતિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP