બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીકોષમાં શેની ગેરહાજરી હોય છે ? પટલમય અંગિકા તારાકેન્દ્ર કોષકેન્દ્ર આપેલ તમામ પટલમય અંગિકા તારાકેન્દ્ર કોષકેન્દ્ર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલમાં કોષદીવાલ કયાં દ્રવ્યોની બનેલ છે ? કૅલ્શિયમ કાર્બોનેટ મેનોસ અને ગેલેક્ટન્સ આપેલ તમામ સેલ્યુલોઝ કૅલ્શિયમ કાર્બોનેટ મેનોસ અને ગેલેક્ટન્સ આપેલ તમામ સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આઈકલરે વનસ્પતિસૃષ્ટિને કેટલાં જૂથમાં વર્ગીકૃત કરી છે ? ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ? મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ? ફૉરવર્ડ વિકૃતિ બિંદુવિકૃતિ રીવર્સ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ બિંદુવિકૃતિ રીવર્સ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint ન્યુક્લિઓટાઈડના નંબર, ક્રમ, પ્રકારમાં ફેરફાર થવાથી થતી વિકૃતિ જનીન પ્રકારમાં થતી વિકૃતિ અગ્રીવ વિકૃતિ કહેવાય જે જનીન વાઈલ્ડટાઈપમાં ફેરવાય તો રીવર્સ વિકૃતિ કહેવાય. રંગસૂત્રની રચના સંખ્યામાં ફેરફાર રંગસૂત્રીય વિકૃતિ કહેવાય.)