ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો. કુચીપુડી-આંધ્ર પ્રદેશ કથકલી-ઉત્તર પ્રદેશ ભરતનાટ્યમ્-તમિલનાડુ સત્રિય-આસામ કુચીપુડી-આંધ્ર પ્રદેશ કથકલી-ઉત્તર પ્રદેશ ભરતનાટ્યમ્-તમિલનાડુ સત્રિય-આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? સુવર્ણ મંદિર - અમૃતસર મીનાક્ષી મંદિર -વિજયવાડા શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ બૃહદેશ્વર મંદિર - થંજાવુર સુવર્ણ મંદિર - અમૃતસર મીનાક્ષી મંદિર -વિજયવાડા શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ બૃહદેશ્વર મંદિર - થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? સોનિયો ત્રીટી દડો વેઢલા સોનિયો ત્રીટી દડો વેઢલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ? અભિનવ બિન્દ્રા યોગેશ્વર દત્ત સુશીલ કુમાર દારાસિંહ અભિનવ બિન્દ્રા યોગેશ્વર દત્ત સુશીલ કુમાર દારાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP