ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો. સત્રિય-આસામ ભરતનાટ્યમ્-તમિલનાડુ કથકલી-ઉત્તર પ્રદેશ કુચીપુડી-આંધ્ર પ્રદેશ સત્રિય-આસામ ભરતનાટ્યમ્-તમિલનાડુ કથકલી-ઉત્તર પ્રદેશ કુચીપુડી-આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? લતા મંગેશકર આશા ભોસલે કિશોર કુમાર દુર્ગા ખોટે લતા મંગેશકર આશા ભોસલે કિશોર કુમાર દુર્ગા ખોટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે ? મુંબઈ મૈસુર પુણે વડોદરા મુંબઈ મૈસુર પુણે વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? હરિયાણા ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. ઈરાની શૈલી નાગર શૈલી ગોથિક શૈલી એક પણ નહીં ઈરાની શૈલી નાગર શૈલી ગોથિક શૈલી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1956 ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP