બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે ? ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે, પાણીની દ્રાવકતા પાણીની ઉષ્ણતા પાણીની સ્નિગ્ધતા પાણીની ધ્રુવીયતા પાણીની દ્રાવકતા પાણીની ઉષ્ણતા પાણીની સ્નિગ્ધતા પાણીની ધ્રુવીયતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાનામાં નાની અને મોટામાં મોટી આવૃત બીજધારી વનસ્પતિ અનુક્રમે કઈ છે ? એક પણ નહિ વુલ્ફિયા ગ્લોબોઝા, નિલગીરી વુલ્ફિયા ગ્લોબોઝા, ઝામીયા પિગ્મિયા નિલગીરી, સીકોઈયા એક પણ નહિ વુલ્ફિયા ગ્લોબોઝા, નિલગીરી વુલ્ફિયા ગ્લોબોઝા, ઝામીયા પિગ્મિયા નિલગીરી, સીકોઈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસમાં DNAનું સ્વયંજનન આ તબક્કામાં થાય છે. S તબક્કો ભાજનાવસ્થા G1 G2 S તબક્કો ભાજનાવસ્થા G1 G2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આકુંચક રસધાનીનું કાર્ય શું છે ? દ્રવ્યોનું ઉત્સર્જનનું આસૃતિદાબ સર્જવાનું દ્રવ્યોના સંચયનું આપેલ તમામ દ્રવ્યોનું ઉત્સર્જનનું આસૃતિદાબ સર્જવાનું દ્રવ્યોના સંચયનું આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP