GSSSB Bin Sachivalay Mock Test 1
સૌરાષ્ટ્રનો સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ કયો હતો ?

ખાખરેચી સત્યાગ્રહ
વણોદ સત્યાગ્રહ
ધોલેરા સત્યાગ્રહ
વળા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કનકેશ્વરી માતાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
ગીર સોમનાથ
અમરેલી
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખ્યું ?

એક પણ નહિ
વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"હમારા રામ ધની હૈ જી, હમારે કયા કમી હૈ જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા ક૨ના૨ ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

૨મેશ ઓઝા
મોરારી બાપુ
પંડિત સુખલાલજી
સીતા ૨ામ મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP