GSSSB Bin Sachivalay Mock Test 1
સમતોલ આહાર માટે દરરોજનું માથાદીઠ કેટલું શાકભાજી આરોગવું જોઈએ ?

100 ગ્રામ
300 ગ્રામ
120 ગ્રામ
200 ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સુરેન્દ્રનગરના રંગપુર નગરમાંથી ખેતીના કયા પુરાવા મળ્યા છે ?

ડાંગરના ફોતરા
મગના ફોતરા
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે કેટલા કિલો મીટર લાંબા કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે ?

150 કી.મી
200 કી.મી
125 કી.મી
135 કી.મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
___ બનારસ હિન્દી યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, તેમજ તેમને "ડોકટર ઓફ લિટરેચર" ની પદવી એનાયત થઈ હતી.

આનંદશંકર ધ્રુવ
દિલીપ રાણાપુરા
નિરંજન ભગત
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે ?

વધારો થાય છે
સ્થિર રહે છે
શૂન્ય થાય છે
ઘટાડો થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP