બાયોલોજી (Biology)
જૈવતંત્રોનો ઉદ્દેશ શું છે ?

સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી
વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ
સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો.
સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.
વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જે ઉત્સેચકોની આણ્વીય રચના થોડી જુદી પરંતુ કાર્યસમાન હોય તેવા ઉત્સેચકને શું કહેવાય ?

હેલોએન્ઝાઈમ
આઈસોએન્ઝાઈમ
એપોએન્ઝાઈમ
કોએન્ઝાઈમ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સામી મેરુદંડીઓમાં પાચનમાર્ગ કેવા હોય છે ?

સંપૂર્ણ
અપૂર્ણ
સીધો અથવા U આકારનો
સંપૂર્ણ અને સીધો અથવા U આકારનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ?

અસમમિતિ
અરીય સમમિતિ
અક્ષીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ?

બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં
એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં
અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે
બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP