GSSSB Bin Sachivalay Mock Test 1
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અહો, શું ઊડે આ મુખથી ખરીયું હાસ્ય પ્રભુનું ! - કયો અલંકાર આવે ?

ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
વ્યતિરેક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ દિગ્વિજયસિંહજી
જામ રણમલજી
જામ રણજીતસિંહ
જામ વિભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ?

ગોળ ગધેડા નો મેળો
કાત્યોકનો મેળો
ગાય ગૌહાટી નો મેળો
આમલી અગિયારસ મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પ્રથમ બૌદ્ધ સંગતિના અધ્યક્ષ કોણ હતા ?

વસુમિત્ર
અજાતશત્રુ
કાલાશોક
મહાક્સ્યપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP