GSSSB Bin Sachivalay Mock Test 1
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજા રામમોહન રાય ફાઉન્ડેશનની સ્થાપના તેમના કેટલામાં જન્મદિને કરવામાં આવી હતી ?

200 મા
180 મા
100 મા
150 મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે ?

મુનસર તળાવ
સુદર્શન તળાવ
એક પણ નહિ
મલાવ તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સાહિત્યકાર રધુવીર ચૌધરીની કૃતિ જણાવો.

એક પણ નહિ
ચીલઝડપ
હર્ષોલ્લાસ
પ્રસ્તાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP