GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ દિગ્વિજયસિંહજી
જામ વિભાજી
જામ રણમલજી
જામ રણજીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી એ ''scrap book of a prime minister" નામ નું પુસ્તક લખ્યું છે ?

ઈન્દ્રકુમાર ગુજરાત
પી.વી.નરસિંહારાવ
અટલ બિહારી વાજપેયી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સાહિત્યકાર રધુવીર ચૌધરીની કૃતિ જણાવો.

હર્ષોલ્લાસ
પ્રસ્તાવના
ચીલઝડપ
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક જ મહિનામાં બે પૂનમ આવે તો છેલ્લી પૂનમને શું કહે છે ?

એક પણ નહિ
સૂપરમૂન
રેડમૂન
બ્લૂમૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ?

અનુચ્છેદ 164 (1)
અનુચ્છેદ 164 (2)
અનુચ્છેદ 164 (4)
અનુચ્છેદ 164 (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP