GSSSB Bin Sachivalay Mock Test 1 રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ? જામ દિગ્વિજયસિંહજી જામ વિભાજી જામ રણમલજી જામ રણજીતસિંહ જામ દિગ્વિજયસિંહજી જામ વિભાજી જામ રણમલજી જામ રણજીતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી એ ''scrap book of a prime minister" નામ નું પુસ્તક લખ્યું છે ? ઈન્દ્રકુમાર ગુજરાત પી.વી.નરસિંહારાવ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી ઈન્દ્રકુમાર ગુજરાત પી.વી.નરસિંહારાવ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 Dr. વિક્રમ સારાભાઈ પુરસ્કારમાં કેટલી રાશિ આપવામાં આવે છે ? 50 હજાર 1 લાખ 2 લાખ 5 લાખ 50 હજાર 1 લાખ 2 લાખ 5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સાહિત્યકાર રધુવીર ચૌધરીની કૃતિ જણાવો. હર્ષોલ્લાસ પ્રસ્તાવના ચીલઝડપ એક પણ નહિ હર્ષોલ્લાસ પ્રસ્તાવના ચીલઝડપ એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 એક જ મહિનામાં બે પૂનમ આવે તો છેલ્લી પૂનમને શું કહે છે ? એક પણ નહિ સૂપરમૂન રેડમૂન બ્લૂમૂન એક પણ નહિ સૂપરમૂન રેડમૂન બ્લૂમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ? અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (4) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (4) અનુચ્છેદ 164 (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP