બાયોલોજી (Biology) વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય ? નાશપ્રાય અને લુપ્ત થતા જતા પ્રજનન ન કરી શકતાં સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા એક પણ નહિ નાશપ્રાય અને લુપ્ત થતા જતા પ્રજનન ન કરી શકતાં સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ? અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ લાઇસોઝોમ ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ લાઇસોઝોમ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને શું કહે છે ? જાતિ કુળ પ્રજાતિ ગોત્ર જાતિ કુળ પ્રજાતિ ગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ? 5.0 μ થી 1.0 μ 0.25 μ થી 0.50 μ 0.5 μ થી 1.0 μ 0.1 μ થી 1.0 μ 5.0 μ થી 1.0 μ 0.25 μ થી 0.50 μ 0.5 μ થી 1.0 μ 0.1 μ થી 1.0 μ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ? સ્લીડન- શ્વૉન રૉબર્ટ હૂક રૉબર્ટ બ્રાઉન રોબર્ટ કૉચ સ્લીડન- શ્વૉન રૉબર્ટ હૂક રૉબર્ટ બ્રાઉન રોબર્ટ કૉચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP