બાયોલોજી (Biology)
વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય ?

નાશપ્રાય અને લુપ્ત થતા જતા
પ્રજનન ન કરી શકતાં
સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ?

અંતઃકોષરસજાળ
રિબોઝોમ્સ
લાઇસોઝોમ
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ?

5.0 μ થી 1.0 μ
0.25 μ થી 0.50 μ
0.5 μ થી 1.0 μ
0.1 μ થી 1.0 μ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ?

સ્લીડન- શ્વૉન
રૉબર્ટ હૂક
રૉબર્ટ બ્રાઉન
રોબર્ટ કૉચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ?

દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી.
દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP