બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. એક પણ નહીં નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપેલ આલેખીય વલય ઉત્સેચકીય સક્રિયતા સાથે ત્રણ શરતોમાં સંબંધિત છે. (pH તાપમાન અને પ્રક્રિયક સંકેન્દ્રણ) તો આપેલ x-અક્ષ અને y-અક્ષ શું પ્રદર્શિત કરે છે ? x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ઢોળાંશમાં તાપમાન અને ઉત્સેચકીય સક્રિયતાનો સંબંધ છે.)
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ? તે અનુકૂલનનો એકમ છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે અનુકૂલનનો એકમ છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી સરળ અમિનોઍસિડ કયો છે ? એલેનીન એસ્પરજીન ગ્લાયસીન ટાયરોસીન એલેનીન એસ્પરજીન ગ્લાયસીન ટાયરોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો. તારાકેન્દ્ર બેવડાય. કોષનું કદ મોટું થાય. કોષકેન્દ્ર વિભાજન પામે. DNA સ્વયંજનન પામે. તારાકેન્દ્ર બેવડાય. કોષનું કદ મોટું થાય. કોષકેન્દ્ર વિભાજન પામે. DNA સ્વયંજનન પામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ? કણાભસૂત્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ તારાકેન્દ્ર કણાભસૂત્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ તારાકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP