GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે ?

પ્રમાણસર કરવેરો
પરોક્ષ કરવેરો
પ્રગતિશીલ કરવેરો
પ્રતિગામી કરવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું
અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
રોજગારીની તકો વધારવી
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP