GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ધ જુવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 2014 2013 2010 2015 2014 2013 2010 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી જાવામાં ઈન્સ્ટન્ટ મેથડ ઈન્વોક કરવા માટે શું વપરાય છે ? ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વ્યવસાયમાંથી આવકના સંદર્ભમાં નીચેનામાંથી કયો ખર્ચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી ? સ્થાનિક કર આવકવેરો આપેલ પૈકી એક પણ નહીં જી. એસ. ટી. સ્થાનિક કર આવકવેરો આપેલ પૈકી એક પણ નહીં જી. એસ. ટી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે ? પરોક્ષ કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રતિગામી કરવેરો પ્રમાણસર કરવેરો પરોક્ષ કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રતિગામી કરવેરો પ્રમાણસર કરવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એજન્સીનો ___ અંત આવે છે. એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો આપેલ તમામ સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો આપેલ તમામ સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP